સાંડેસરા કેસ / સ્ટર્લિંગ બાયોકેમ બેંક કૌભાંડ મામલે EDએ અહેમદ પટેલની ત્રીજી વખત કરી પૂછપરછ

ED officials at ahmed patel house for third round of questioning

પ્રવર્તન નિદેશાલયની ટીમ દ્વારા બેંક કૌભાંડ અને મની લૉન્ડ્રિંગ કેસ મામલે ગુજરાતના કોંગ્રેસ નેતા અહમદ પટેલના નિવાસ સ્થાને ફરી પુછપરછ કરવા પહોંચી છે. ઉલ્લેખનીય છે આ અગાઉ 27 જૂન તેમજ 30 જૂનના રોજ અહમદ પટેલની ED દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ