નિવેદન / ભાજપના આ દિગ્ગજ નેતા કહ્યું, BJP દિલ્હી વિધાનસભાની ચૂંટણી પણ હારી જશે, આર્થિક મંદીના કારણો નડશે

economic slowdown may eclipse delhi elections and ayodhya gains for bjp after jharkhand downfall

ઝારખંડમાં સત્તા ગુમાવ્યા બાદ હવે બીજેપી દિલ્હીમાં પણ હારી શકે છે. આ આશંકા ભગવા પાર્ટીના જ વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દર્શાવી છે. સુબ્રમણ્યમ સ્વામીએ સાથે જ કહ્યું કે, દેશમાં ફેલાઇ રહેલી આર્થિક મંદી અયોધ્યા કેસમાં પાર્ટીની જીત પર ગ્રહણ લગાવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ