અર્થવ્યવસ્થા / કોરોના સંકટ વચ્ચે દેશના આર્થિક વૃદ્ધિદરને લઇને સુબ્રમણ્યમ સ્વામીએ આપ્યું એવું નિવેદન કે...

economic growth rate of the country may come down from zero to 9  percent  subrahmanyam swamy

ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ગુરુવારે કહ્યું હતું કે કોરોના વાયરસ મહામારીને કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિદર ઘટીને શૂન્યથી 6થી 9 ટકા નીચે આવી શકે છે. જો કે તેઓએ કહ્યું કે જો યોગ્ય નીતિઓ પર અમલ કરવામાં આવશે તો આ આર્થિક વૃદ્ધિદર આવનારા નાણાંકીય વર્ષમાં ફરીથી ઉપર આવી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ