અર્થતંત્ર / મંદીના માહોલમાં પડતાં પર પાટું : રોજગાર વૃદ્ધિદર ઘટીને 2.8 ટકા પર પહોંચ્યો

Economic crisis : job growth rate goes down to 2.8%

દેશભરમાં મંદીના માહોલ વચ્ચે કેર રેટિંગ એજન્સીનો રીપોર્ટ ચિંતામાં વધારો કરી શકે છે.છેલ્લાં બે વર્ષમાં ભારતમાં રોજગાર વૃ‌િદ્ધદરમાં ઘટાડો થયો છે. 2017-18માં રોજગાર દર 3.9ટકા હતો, જે 2018-19 માં ઘટીને 2.8 ટકા પર પહોંચી ગયો છે. 2014-15થી 2018-19 દરમિયાન દેશનો જીડીપી દર  7.5 ટકા હતો, જ્યારે તેની સામે રોજગાર દર તેનાથી 4.2 ટકા ઓછો નોંધાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ