ક્લિનચિટ / PM મોદીને ચૂંટણીપંચની ક્લિનચિટ, મિશન શક્તિની જાહેરાત આચારસંહિતાનું ઉલ્લંઘન નહીં

EC gave PM Modi clean chit over his mission shakti announcement

ચૂંટણી આયોગે PM મોદીનાં મિશન શક્તિની જાહેરાતનાં સંબોધનને આચારસંહિતાનું ઉલ્લંઘન નથી માન્યું. આયોગે જણાવ્યું કે, મોદીનાં સંબોધનમાં કોઇ પણ પ્રકારે તેઓની પાર્ટીનો પ્રચાર નથી કરાયો. આયોગે કહ્યું કે, પ્રધાનમંત્રીએ પોતાનાં સંબોધનમાં વોટની અપીલ ન હોતી કરી. ચૂંટણી આયોગે આને માટે એક તપાસ કમિટીનું ગઠન કર્યુ હતું અને દૂરદર્શન અને આકાશવાણીથી પ્રસારણની ફીડ અને સ્ત્રોત અને અન્ય જાણકારીઓ પણ માંગી હતી.

બ્રેકિંગ ન્યૂઝ