ચૂંટણી / આચારસંહિતાને લઇને PM મોદીને ECએ ફરી એકવાર આપી ક્લીનચીટ

EC clean chit to PM Modi on Latur speech

ચૂંટણી પંચે બુધવારે સ્પષ્ટ કર્યું કે પહેલી વખત વોટ આપવા જઇ રહેલા મતદાતાઓથી પોતાો વોટ બાલકોટ હવાઇ હુમલાના નાયકો અને પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને સમર્પિત કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન ચૂંટણી પ્રચારમાં સશ્સ્ત્ર બળોનો ઉલ્લેખ નહીં કરવાના એના નિર્દેશોનું ઉલ્લંધન કરતું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ