બ્રેકિંગ ન્યુઝ
VTV / Eating oranges boosts the immunity of diabetics
Anita Patani
Last Updated: 12:29 PM, 26 December 2020
ADVERTISEMENT
સંતરા
ફળોમાં નેચરલ શુગર હોય છે જેના કારણે મધુપ્રમેહના દર્દીઓ તે ખાવાનું ટાળે છે પરંતુ સંતરામાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ખુબ ઓછુ હોય છે. ડૉક્ટર્સનું માનવું છે કે તેમાં રહેલું શુગર શરીરને નુકસાન નથી પહોંચાડતું. સંતરામાં વિટામિન-સી હોય છે અને ફાયબર પણ હોય છે જે ઇમ્યુનિટી બૂસ્ટ કરવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
જામફળ
એન્ટી ઓક્સિડેન્ટ, પોટેશિયમ અને વિટામિન્સ જેવા કેટલાક પોષકતત્વો જામફળને સુપરફૂડ બનાવે છે. શિયાળામાં તેના સેવનથી ડાયાબિટીસના દર્દીઓને ખુબ જ ફાયદો પહોંચી શકે છે. આટલુ જ નહી પ્રિ-ડાયાબિટીઝના દર્દીઓને ફણ તેનાથી ફાયદો થાય છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે જામફળ ખાવાથી ફાસ્ટિંગ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
સફરજન
સફરજનમાં વોટર કન્ટેન્ટ વધારે હોય છે, તેનાથી શરીરમાં ડિહાઇડ્રેશનની પરેશાની ઓછી થઇ જાય છે. સાથે જ તેમાં ફાયબરની માત્રા વધારે હોય છે. જેનાથી ભાજન જલ્દી નથી પચતુ અને ખાધા બાદ તરત શુગર નથી વધતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.