બ્લડ પ્રેશર લો થવા પર જો થોડા ડ્રાય ફ્રૂટ્સ ખાશો તો તમને આરામ મળી શકે છે. ચલો જાણીએ કઈ વસ્તુથી તમને મદદ મળશે.
નીચે મુજબના ઉપાય અજમાવો અને સમસ્યાને કહો BYE BYE
ડ્રાય ફ્રૂટ્સ ખાશો તો તમને આરામ મળી શકે છે
જાણો આ બીમારીથી દવા વગર કઈ રીતે જીતી શકાય ?
બદલતી લાઈફસ્ટાઈલમાં બ્લડપ્રેશર લો થવાની સમસ્યા સામાન્ય બનતી જાય છે.એવામાં અમુક લોકો એ જ વિચારે છે કે, આખરે આ સમસ્યા સામે દવા વગર કઈ રીતે જીતી શકાય? જો કે, અમુક વસ્તુઓ એવી હોય છે કે, જેના થી બીપી લો ની સમસ્યામાં આરામ મળી શકે છે. જો તમને પણ બીપી લો થાય તો, તમે ચોકલેટ અને સુકી દ્રાક્ષ ખઈ શકો છો.તેના થી તમને ઘીમે ઘીમે આરામ મળવા લાગશે. તો ચલો જાણીએ કે, બીપી કંટ્રોલ કરવામાં કઈ કઈ વસ્તુઓ ખુબ જરૂરી હોય છે.
જાણો લો બ્લડપ્રેશરમાં સુકી દ્રાક્ષથી કઈ રીતે આરામ મળશે.
વાસ્તવમાં, સુકી દ્રાક્ષ એન્ટીઓક્સીડેંટના ગુણોથી ભરપૂર હોય છે. તેવામાં આ ડ્રાય ફ્રૂટ બ્લડ ફ્લોને વઘુ સારુ કરવાની કોશિશ કરે છે. જેનાથી લો બ્લડપ્રેશરની સમસ્યામાં આરામ મળે છે. જો તમે દરરોજ પાણીમાં પલાડીને સવારે ખાલી પેટ સુકી દ્રાક્ષનો સેવન કરશો, તો બીપી લો ની સમસ્યામાં આરામ મળશે.
કોફીથી પણ મળશે આરામ
લો બ્લડ પ્રેશરથી તરત આરામ મેળવવા માટે કોફીનું સેવન કરવુ ખૂબ જરૂરી છે, એવા લોકો જેને લો બીપીની સમસ્યા થાય છે, તે મિલ્ક કોફી કે બ્લેક કોફીનો સેવન પોતાની પસંદગી અનુસાર કરી શકે છે, તેનાથી તમને આરામ મળશે.
સોડિયમ યુક્ત આહારથી પણ મળશે સહાયતા
જે લોકોને લો બ્લડપ્રેશરની સમસ્યાથી મુક્તી મેળવવી છે, તે લોકો તેમની ડાઈટમાં સોડિયમ યુક્ત ફળો અને શાકભાજીઓ સામેલ કરી શકે છે.તેનાથી તમને ફાયદો થશે. તમે તમારી ડાઈટમાં ચેરી, કમળકાકડી, દૂધી, કોથમીર, સફરજન, કાકડી, કોબીજ અને દાળને સામેલ કરી શકો છો. તે સિવાય લીલા શાકભાજીઓનો પ્રયોગ પણ ફાયદા કારક રહેશે. તેનાથી પણ તમને બ્લડપ્રેશર કંટ્રોલ કરવામાં મદદ મળશે.