આજના સમયમાં વાળને લગતી સમસ્યાથી બધાં જ પરેશાન છે. વાળ ખરતાં હોય તો ચિંતા થવા લાગે છે. ગમે તે કરી લઈએ તેમ છતાં વાળ ખરતા રોકાતા નથી. હકીકતમાં વાળને હેલ્ધી રાખવા માટે ડાયટ, એક્સરસાઈઝ, હેલ્ધી ફૂડનું સેવન, અસરકારક ઉપાયો સહિત ઘણી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીંતર તમારી વાળની સમસ્યાઓ ક્યારેય દૂર નથી થાય. જો તમે પણ ભરાવદાર, લાંબા અને મુલાયમ વાળ ઈચ્છો છો તો આ નુસખાઓથી વાળને પૂરતું પોષણ પણ મળશે અને કેમિકલની ઝંઝટ ખતમ થઈ જશે. ચાલો જાણી લો.
નારિયેળનું દૂધ પણ પોષણ આપે છે. અઠવાડિયામાં એકવાર નારિયેળના દૂધથી વાળમાં માલિશ કરવી.