એલર્ટ / લોકડાઉનમાં છૂટ આપવા પર WHOએ આપી ચેતવણી, વધી શકે છે આ ખતરો

Easing lockdown may spread Coronavirus, warns WHO

ભારતમાં 20 એપ્રિલથી લોકડાઉનમાં થોડી છૂટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ દરમિયાન WHOએ એકવાર ફરી ચેતવણી આપી છે. તેનું કહેવું છે કે, કોરોના વાયરસને ફેલાતા રોકવા માટે પ્રતિબંધોમાં છૂટ આપવામાં ઉતાવળ કરવી ખતરનાક સાબિત થઈ શકે છે. તેનાથી સંક્રમણનો ખતરો વધી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ