ગુજરાત / 15 દિવસમાં જામનગરની ધરા ફરી ધ્રૂજી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

Earthquake magnitude 3.7 in jamnagar kalawad lalpur

જામનગરમાં ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો છે. ભૂંકપને લઇને બહુમાળી ઇમારતો ધ્રૂજી ઉઠી હતી. લોકો ઘર બહાર નીકળ્યા ગયા. ભયનો માહોલ સર્જાયો છે. 3થી 4 સેકન્ડ આંચકો અનુભવાયો છે. મહત્વનું છે કે, જામનગર જિલ્લા છેલ્લા 15 દિવસથી આંચકાઓ અનુભવાય રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ