ધરતીકંપ / આંદામાન-નિકોબારમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવતા ધરા ધ્રુજી ઉઠી, કોઇ જાનહાનિના અહેવાલ નહીં

earthquake in andaman nicobar measuring 6 point 1 on richter scale

એકવાર ફરી 6.1ની તીવ્રતાના ભૂકંપથી આંદામાન-નિકોબારની ધરા ધ્રુજી ઉઠી છે. જોકે કોઇ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ