ધરતીકંપ / તાલાળામાં એક જ રાતમાં 15 વાર ધરા ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ

earthquake heat in talala night in 15 time

ગીર-સોમનાથના તાલાળામાં એક જ રાતમાં 15 વાર ધરા ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. તાલાળા પંથકમાં રાત્રે પોણા બે વાગ્યાથી લઇને સવારે સાડા સાત સુધીમાં સામાન્ય તીવ્રતાના સમયાંતરે 15 આંચકા અનુભવાયા છે. જેમાં સૌથી વધુ 3.2ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ