સ્કીમ / સરકારની સ્કીમ હેઠળ દર મહિને શ્રમિકોને મળશે 3000 રૂપિયા, કરવુ પડશે ફક્ત આ કામ

earn money 3000 rupees per month under pm shram yogi man dhan yojna

કેન્દ્ર સરકાર તરફથી અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેમાંથી એક પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના છે. આ યોજના હેઠળ શેરી વિક્રેતાઓ, રીક્ષા ચાલક, નિર્માણ કાર્ય કરનારા શ્રમિકો અને અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પોતાની વૃદ્ધાવસ્થા સુરક્ષિત કરવામાં મદદ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ