સત્તાની 8મી વર્ષગાંઠ / મોદી સરકારે આઠ વર્ષમાં લોકોની સેવા કરનારી વિદેશ નીતિ બનાવી, રોજગારીની તકો ઊભી કરી- એસ.જયશંકર

EAM S Jaishankar says, eight years of Modi govt's foreign policy has people at its centre

મોદી સરકારની સત્તાની 8મી વર્ષગાંઠે વિદેશમંત્રી એસ.જયશંકરે એવું મોટું નિવેદન આપતા એવું કહ્યું કે મોદી સરકારે આઠ વર્ષમાં લોકોની સેવા કરનારી વિદેશ નીતિ બનાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ