રાજકારણ / AAPના દિગ્ગજ નેતા સિસોદિયા સુરતમાં, પાટીદાર અગ્રણી ઉદ્યોગપતિ પાર્ટીમાં જોડાશે તેવી અટકળો 

DyCM of delhi manish sisodia on surat visit to strengthen aam aadmi party in gujarat

સુરતમાં આગમન બાદ મનીષ સિસોદિયાએ કહ્યું કે હું જ્યારથી ગુજરાત આવી રહ્યો છું દરેક વખતે અનુભવું છું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈને ઉર્જા વધતી જઈ રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ