વિવાદ / દૂધસાગર ડેરી મુદ્દે નીતિન પટેલે કહ્યું- 'જો હું ખોટો હોઉં તો DyCM પદેથી રાજીનામું આપી દઇશ'

DyCM Nitin Patel's statement on Dudhsagar Dairy issue

મહેસાણાની દૂધસાગર ડેરી મામલે હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે મહેસાણા દૂધ સાગર ડેરીનો વહીવટ અને ઓછા ભાવના કારણે દેવું થયું છે. જનરલ મિટીંગ કરીને સરકાર સામે જે આક્ષેપ કર્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ