કોરોના સંકટ / DyCM નીતિન પટેલનું મોટું નિવેદન, 'ગુજરાતમાં હવે ફરી લૉકડાઉન નહીં થાય, જનજીવન થાળે'

DyCM Nitin patel statement on lockdown gujarat coronavirus

હાલમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતા એવી અફવાએ જોર પકડ્યું છે કે, ગુજરાતમાં લૉકડાઉન લાગી શકે છે. પરંતુ આ તમામ અટકળો અને ચર્ચાઓ વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે કે, લૉકડાઉનની અફવા છે, રાજ્યમાં ફરી લૉકડાઉન નહીં લાગુ થાય. બીજી તરફ અનલોક 4માં તમામ રાજ્યોને ગૃહમંત્રાલયના સ્પષ્ટ આદેશ અપાયા છે કે, કોઈપણ રાજ્ય ગૃહમંત્રાલયની મંજૂરી વિના લોકડાઉન નહીં લગાવી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ