સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થઈ રહી છે..ત્યારે હવે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે કે, નર્મદામાં દરરોજ એક લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.. હાલમાં પાવર હાઉસ 24 કલાક ચાલે છે.. ડેમમાંથી ખેડૂતને પણ પાણી આપવામાં આવે છે.. ડેમમાંથી બીજા ખાલી ડેમને ભરવામાં આવી રહ્યા છે.. સુજલામ સુફલામ નર્મદા અને કડાણા ડેમનું પાણી ભરાયું છે...