મહામારી / PM મોદી સાથે બેઠક બાદ DyCM નીતિન પટેલે કહ્યું- 45 દિવસ બાદ વેક્સિનની અસર શરૂ થશે

DyCM Nitin Patel statement on corona vaccination preparations gujarat

દેશભરમાં આગામી 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરૂ થશે. ત્યારે રસીકરણ અભિયાનની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્ય સરકારોને આ અંગે માર્ગદર્શન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ યોજી ચર્ચા કરી હતી. આ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીએ રસીકરણને લઇને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ