મહેસાણા / નાયબ મુખ્યમંત્રીની મધ્યસ્થીથી થયેલ સમાધાન બાદ લહોર ગામમાં જનજીવન બન્યું સામાન્ય

DyCM nitin patel Reconciliation in lhor village mehsana gujarat

મહેસાણાના લહોર ગામમાં અનુસૂચિત જાતિના બહિષ્કારનો મામલે વિવાદ થયો હતો. આ ઘટનાને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગામની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેમણે બન્ને વચ્ચે સમાધાન કરાવ્યુ હતું. સમાધાન બાદ લહોર ગામમાં જનજીવન સામાન્ય બન્યું છે. આજ સવારથી ગામની દુકાનો ખુલવાની શરૂઆત થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ