ખાડા / રોડ રસ્તાઓના નુકશાન મામલે DyCM નું નિવેદન: દિવાળી સુધી રસ્તાનું સમારકામ પૂર્ણ થઈ જશે

DYCM nitin patel on road pothole drains

રોડ રસ્તાઓના નુકશાન મામલે DyCM નું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું હતુ કે, ચોમાસામાં રોડ રસ્તા ખરાબ થતા હોય છે. વરસાદ દરમિયાન નુકશાન પામેલા રસ્તાનું સમારકામ ચાલુ છે. અત્યારે શક્ય એટલુ સમારકામ ચાલી રહ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ