નિવેદન / નીતિન પટેલે કહ્યું- 70 દિવસ નર્મદાનું પાણી મળશે, ધાનાણીના પ્રહાર, 'સરકાર માત્ર જાહેરાત કરે છે, તેનો અમલ થતો નથી'

DyCM Nitin Patel Narmada water farmers congress paresh dhanani

અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે લવ-કુશ પાટીદાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં કડવા-લેઉવા અને રાજકીય પક્ષોના ભેદભાવ ભૂલીને તમામ પાટીદાર નેતાઓ એક મંચ પર સાથે જોવા મળ્યા હતા. મહાસંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય રાજ્ય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, નરહરિ અમીન, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત અન્ય નેતાઓ પહોંચ્યા હતા. જ્યાં નીતિન પટેલે ખેડૂતોને લઇને જાહેરાત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ