નિવેદન / કોરોના વાયરસને લઇને Dy.CM નીતિન પટેલે જે કહ્યું તે જાણીને થઇ જશો ખુશ

Dy. CM Nitin Patel clarified on Corona Virus today gandhinagar

દેશમાં કોરોના વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. કોરોના વાયરસને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કોરોના વાયરસને લઇ સરકાર સક્રિય છે. કેન્દ્ર સરકારના સંપર્કમાં છીએ. CM સાથે બેઠક કરી અને ભારત સરકારની ગાઇડલાઇન અંગે ચર્ચા કરીશું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ