નિર્ણય / જન્માષ્ટમીની ઉજવણીને લઇને દ્વારકાધીશ મંદિરનો મોટો નિર્ણય, આ તારીખ દરમિયાન રહેશે બંધ

dwarka Temple closed for 10 to 13 august

રાજ્યમાં કોરોના સંકટ ઘેરાઇ રહ્યું છે. અનલોક બાદ ચિંતાજનક રીતે કોરોના વાયરસના કેસ નોંધાઇ રહ્યા છે તો તહેવારોની પણ મોસમ જામી છે. આ સાથે જ બીજી તરફ જોવા જઇએ તે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિર બંધ રાખવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ