આસ્થા / આજે દશેરા પર પાન જરૂર ખાઈ લેજો! જાણો શું છે માન્યતા પાછળનું કારણ, હનુમાન દાદાને પણ છે અતિપ્રિય

dussehra tradition paan know what is the reason behind the tradition of eating paan

5 ઓક્ટોબરે આખા દેશમાં દશેરાનો પર્વ મનાવવામાં આવે છે. આ પર્વ અધર્મ પર ધર્મની જીતનુ પ્રતિક છે. તેથી આ દિવસે પાન ખાવુ અને હનુમાનજીને પાનનુ બીડુ અર્પણ કરવાની પરંપરા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ