ધર્મ / દશેરા પર આ બે છોડની પૂજાથી દરેક મનોકામના થશે પુરી, મળશે સુખ-સમૃદ્ધિનું વરદાન

dussehra 2022 astro remedies of aparajita plant shami tree

સનાતન પરંપરામાં વૃક્ષો અને છોડને દેવતાઓની જેમ પૂજનીય અને આશીર્વાદ વરસાવનાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં વિજયાદશમીના દિવસે જે છોડની પૂજા કરવાથી સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળે છે તેના વિશે જાણો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ