રાજકારણ / ખેડૂત આંદોલન : ભાજપને જેનો ડર હતો એ જ થયું, આખરે આ નેતાએ આપી દીધી રાજીનામાની ચેતવણી

dushyant chautala farmers protest will first resign farmers not get msp

હરિયાણાના ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોની વચ્ચે ચાલી રહેલા ગતિરોધ પર ચુપ્પી તોડી છે. તેમણે કહ્યું કે હંમેશા ખેડૂત પહેલા છે. ચૌટાલાએ કહ્યું કે જો ખેડૂતોને તેમના પાક માટે ન્યૂનતમ મૂળ રકમ નથી મળતી તો તેઓ રાજીનામુ આપવામાં સૌથી પહેલા હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ