બ્રેકિંગ ન્યુઝ
RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)
108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે
ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ
રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે
વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ
વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત
VTV / મનોરંજન / બોલિવૂડ / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / During the promotion of tu juthi mein makkar, Ranbir Kapoor talked about the death of father rishi kapoor
Vaidehi
Last Updated: 07:50 PM, 6 March 2023
બોલીવૂડ અભિનેતા રણબીર કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'તુ જૂઠ્ઠી મેં મક્કાર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મની રિલીઝ પહેલા રણબીરે છેલ્લા ત્રણ વર્ષમાં તેના જીવનમાં આવેલા બદલાવ અને ફેરફાર વિશે પણ વાત કરી હતી. આ દરમિયાન પહેલીવાર રણબીર કપૂરે તેના પિતા ઋષિ કપૂરને ગુમાવવા પર વાત કરી હતી.
જીવન સમજવામાં મદદ કરે છે- રણબીર
રણબીર કપૂરે કહ્યું, કોઈ વ્યક્તિના જીવનમાં સૌથી મોટી વાત ત્યારે હોય છે જ્યારે તમે તમારા માતા-પિતામાંથી કોઈ એકને ગુમાવો છો. ખાસ કરીને જ્યારે તમે તમારા જીવનમાં 40ની નજીક આવો છો, આ એ સમય છે જ્યારે સામાન્ય રીતે આવું કંઈક થાય છે. કોઈ પણ તમને આ માટે તૈયાર નથી કરતું, પરંતુ આવી ઘટના કુટુંબને નજીક લાવે છે. તે તમને જીવનને સમજવામાં મદદ કરે છે.
'પરંતુ આ જ જીવન છે, બરાબર ને ?'
અભિનેતાએ કહ્યું, તેનાથી ઘણી સારી અને ખરાબ વસ્તુઓ નિકળે છે… મને એક દિકરીના આશીર્વાદ મળ્યા છે. મને ગયા વર્ષે જ આલિયા સાથે લગ્ન કરવાનું સૌભાગ્ય મળ્યું છે. ઉતાર-ચઢાવ આવ્યા છે... પરંતુ આ જ જીવન છે, બરાબર ને ? અભિનેતા રણબીરનું માનવું છે કે તેને એ જાણવામાં વર્ષો લાગશે કે ઈમોશનલ જર્નીનું તેના ક્રાફ્ટ પર શું અસર પડે છે.
'બ્રહ્માસ્ત્રની શૂટિંગ દરમિયાન...'
તેણે કહ્યું, આ એક કલાકાર તરીકે તમને પ્રભાવિત કરે છે, પરંતુ મને લાગે છે કે કોઈ તેને તરત જ કહી શકે નહીં. કદાચ થોડા વર્ષો પછી... જ્યારે મારા પિતા કેન્સરથી પીડિત હતા અને સારવાર લઈ રહ્યા હતા, તે સમયે હું બ્રહ્માસ્ત્ર અને શમશેરા પર કામ કરી રહ્યો હતો. હવે જ્યારે હું 'બ્રહ્માસ્ત્ર' જોઉં છું, તો અદ્ભુત યાદો હોય છે પરંતુ કેટલાક દ્રશ્યો દેખાય છે અને મને કેટલીક ક્ષણો યાદ આવે છે... જેમ કે 'ઓહ! આ સમયે તેમની કીમોથેરાપી ચાલતી હતી અથવા વેન્ટિલેટર પર હતા... પરંતુ તે તમારી મદદ કઈ રીતે કરે છે મને વાસ્તવમાં કેટલાક વર્ષો સુધી તેનો ખ્યાલ નહોતો.
ફિલ્મનાં પ્રમોશનમાં વ્યસ્ત છે રણબીર
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી રિલીઝ રોમેન્ટિક કોમેડિ ફિલ્મ 'તુ જૂઠ્ઠી મેં મક્કાર' છે. લવ રંજન દ્વારા નિર્દેશિત ફિલ્મ 2013ની યે જવાની હૈ દીવાની બાદ અભિનેતાની રોમકોમમાં વાપસીનું પ્રતીક છે. જ્યારે તે રોમેન્ટીક કોમેડી કરી ચૂક્યો હતો, અભિનેતાએ કહ્યું એ વિચારને જવા ન દઈ શકતો હતો જે લવ રંજને તેને સંભળાવ્યો હતો. આ લેખક-નિર્દેશના ટ્વિસ્ટેડ લેખન હતું જેણે તેને આકર્ષિત કર્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
Lok Sabha Election 2024 / હાર્દિક પટેલને ભાજપે જમીન પર લાવી દીધો, એક સમયે હેલિકોપ્ટર લઈ પ્રચારમાં સભાઓ ગજવી હતી
starcampaigners