જળ સંકટ / રાજસ્થાન તથા પંજાબને મળનારું પાણી જઇ રહ્યું છે પાકિસ્તાન, કારણ છે આવું

Due To Weakness Of Canals Water Of Punjab And Rajasthan Going To Pakistan national

દેશમાં એક તરફ પાણીની સમસ્યાથી લોકો પરેશાન છે તો બીજી તરફ રાજસ્થાન તથા પંજાબના ખેતરોમાં સિંચાઇ માટે ઉપયોગમાં આવી શકનાર હજારો ક્યૂસેક પાણી એટલા માટે પાકિસ્તાન તરફ વહી રહ્યું છે કારણ કે, આપણી નહેરો નબળી હોવાને કારણે પુરી ક્ષમતાથી પાણી લઇને ખેતરો સુધી પહોંચાડી શકે તેમ નથી. જેના કારણે હજારો ક્યૂસેક પાણી પાકિસ્તાન તરફ વહી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ