દિલ્હીની ફિરોઝશાહી કોટલા મેદાન પર થનારી IPL મેચો પર એક મુશ્કેલી આવી પડી છે. દિલ્હી હાઇકોર્ટે દક્ષિણ દિલ્હી નગર નિગમને કહ્યું કે જો એ ફિરોઝશાહ કોટલાની ઓલ્ડ કલ્બ હાઉસને આગામી આઇપીએલ મેંચો માટે પ્રસારક અને એના ઉપકરણઓને સમાયોજિત કરવા માટે સંરચનાત્મક રૂપથી મજબૂત થવાનું પ્રમાણપત્ર આપે છે તો પછી કોઇ પણ પ્રકારની દુર્ઘટના થવા પર પૂરી જવાબદારી આ સ્થાનિક લોકોની હશે.
કોર્ટે કહ્યું કે જો માળખું પડી જાય છે તો ક્યાંતો કોઇ પ્રકારનું જાનમાલનું નુકસાન થાય છે તો એની જવાબદારી એ સ્ટેડિયમનું સ્વામિત્વ રાખનારી દિલ્હી એન્ડ જિલ્લા ક્રિકેટ સંઙની હશે. ડીડીસીએ અનુલાર જો ઓલ્ડ ક્લબ હાઉસનો ઉપયોગ પ્રસારણ ઉપકરણ રાખવા અને સંબંધિત વ્યક્તિઓ માટે કરવામાં આવી શકે નહીં તો 23 એપ્રિલથી અહીંયા રમાનારી આઇપીએલ મેચોનું આયોજન સ્ટેડિયમમાં થઇ શકશે નહીં.