સાવધાન / રાજકોટમાં કોરોના વકરતા મનપાએ લીધો મોટો નિર્ણય, શહેરીજનો સચેત થઈ જજો

Due to the increasing case of Corona in Rajkot, the MNC took a big decision

આવતીકાલથી જ રાજકોટમાં ટેસ્ટિંગ વધારાશે. શહેરના રાજમાર્ગો પર જ ટેસ્ટિંગ બૂથ ઉભા કરાશે. KKV ચોક અને રૈયા ચોક સહિતના સર્કલ ખાતે પણ લોકો ટેસ્ટિંગ કરાવી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ