આનંદો / ભારે વરસાદને પગલે નર્મદા ડેમની જળસપાટી વધારો, 120.22 મીટરે પહોંચી, કેનાલમાં 3 હજાર ક્યૂસેક પાણી છોડાયું

Due to heavy rains, the water level of Narmada dam increased, 3 thousand cusecs of water was released in the canal.

હાલ મધ્યપ્રદેશમાં સારા વરસાદના કારણે હજુ પણ જળસપાટી વધી શકે છે, નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં નર્મદા કેનાલમાં  પાણી છોડાયું

બ્રેકિંગ ન્યૂઝ