બિહાર / પૂર અને વરસાદ બાદ હવે ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાનો કહેર, પટનામાં 520 દર્દીઓ

Due to heavy rain in bihar people facing the dengue and chikungunia disease

બિહારમાં પૂર, વરસાદ અને પાણી ભરાવવાને લઈને સ્થિતિ ખરાબ છે. રાજ્યમાં 160થી વધારે લોકોના મૃત્યુ થયા છે. અન્ય તરફ મહામારીની સ્થિતિનો ખતરો પણ જોવા મળી રહ્યો છે. આખા પ્રદેશમાં ડેન્ગ્યૂના 775 કિસ્સા જોવા મળ્યા છે અને ફક્ત પટનામાં 520 કેસ નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ