સાવધાન / મુંબઇ માત્ર આ કામ માટે જ જતાં હોવ તો પહેલા આ વાંચી લેજો નહીંતર ધક્કો પડશે

due to Coronavirus Siddhivinayak Temple closed for devotees

દેશમાં કોરોના વાયરસનો ફેલાવો વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 119 લોકો આ વાયરસનો ભોગ બન્યા છે અને સરકાર દ્વારા પણ આ રોગચાળાને ડામવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે હવે મુંબઇ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. સિદ્ધિ વિનાયક ટ્રસ્ટે 16 માર્ચથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. નવો નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી મંદિર બંધ રહેશે. 

બ્રેકિંગ ન્યૂઝ