નિર્ણય / કોરોના બેકાબૂ થતા પોષી પૂનમે રાજ્યના આ 4 મંદિર દર્શનાર્થીઓ માટે રહેશે બંધ, ઓનલાઇન થશે દર્શન

Due to Corona, temples are closed for devotees on the day of Poshi Poonam on 17th January

17 જાન્યુઆરીએ પોષી પૂનમ હોવાથી અંબાજી, ખેડબ્રહ્મા,શામળાજી,ડાકોરના મંદિરો કોરોનાના કારણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ