કોરોનાનો ભય / કોરોના વાયરસ : શું ચીનથી આવેલા સામાનને અડીએ તો ચેપ લાગે? વેપારીઓમાં ફફડાટ

due to corona impact Indian markets seen wobbly

નોવેલ કોરોના વાઈરસ ફેલાવાની ગતિ સતત વધી રહી છે. આ વાયરસ લગભગ 32 હજાર કરતાં પણ વધારે લોકો સુધી પહોંચી ગયો છે..આપને જણાવી દઈએ કે, કોરોના વાઈરસના કારણે અત્યાર સુધીમાં 638 લોકોના મોત થઈ ચૂક્યા છે. ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે, કોરોના વાઈરસનું  ઉદભવ ચીનમાં થયો હોવાના કારણે ચીનથી આવેલા સામાનને સ્પર્શવાથી વાઈરલ ઈન્ફેક્શન થઈ શકે છે..શું આ ડર સાચો છે? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ