કોરોનાની અસર / સુરતમાં કોરોનાના વધતા સંક્રમણ બાદ તંત્રએ શનિ-રવિ આ માર્કેટો બંધ રાખવાનો કર્યો નિર્ણય

due to corona cases in Surat, SMC decided to close textile markets on Saturdays-Sundays

સુરત શહેરમાં કોરોનાના વધતા કેસ વચ્ચે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને શનિ-રવિના રોજ માર્કેટ બંધ રાખવા માટે મનપા દ્વારા સૂચનો કરાયા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ