રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીની અસર ડેમ અને નદીનાળાના પાણી ઉપર થવા માંડી છે. ઉત્તર ગુજરાતની મહત્વપૂર્ણ સિંચાઇ યોજના ગણાતા ધરોઇ ડેમમાંથી રોજનું 17 કરોડ લિટર પાણી ગરમીને કારણે બાષ્પીભવન થઇ જાય છે. તો 8 કરોડ લિટર પાણી નદી સૂકાઇ ન જાય તે માટે વહેવડાવામાં આવે છે. જોઇએ આ અહેવાલમાં.