જુનાગઢ / 'DSP સાહેબ મારા મોતનું કારણ..' વ્યાજના ચકરડાથી કંટાળી યુવકે ઝેરી દવા ગટગટાવી, સ્યુસાઈડ નોટમાં નામોનો ઉલ્લેખ

'DSP sir, the reason for my death..' Tired of interest, the young man swallowed poison, mentioned the names in the suicide...

જુનાગઢનાં કેશોદમાં વ્યાજખોરોનાં ત્રાસથી એક યુવાને આપઘાત કરી લેતા ચકચારી મચી જવા પામી હતી. ત્યારે યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. પોલીસે યુવક પાસેથી મળી આવેલ સ્યુસાઈટ નોટનાં આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ