અઘરી નોટ / દારૂ પીધા બાદ ચડ્યો નહીં તો ગૃહમંત્રીને કરી ફરિયાદ, કહ્યું- દારૂ પીનારા લોકો સાથે ન્યાય થવો જોઈએ !

drunk person complains of adulterated liquor to minister narottam mishra in ujjain

દારૂમાં ભેળસેળ કરવી તે કંઈ નવી વાત નથી, આવા તો અનેક કિસ્સાઓ આવ્યા છે. મધ્ય પ્રદેશમાં પણ દારૂમાં ભેળસેળના કેટલાય કિસ્સાઓ જોવા મળ્યા હશે, પણ ઉજ્જૈનથી એક એવો કિસ્સો સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ