ધર્મ / દ્રોપદીના સ્વયંવર બાદ દ્રુપદ રાજાએ પુરોહિતને પાંડવ પાછળ કેમ મોકલ્યો?

Draupadi Swayamvar Drupada Raja Purohit Pandav

મહાત્મા યજ્ઞસેન દ્રુપદની પુત્રી વેદીના માધ્યમથી ઉત્પન્ન થઈ હતી. નીલકમલ જેવી તેની ગંધ એક કોશ સુધી પ્રસરતી હતી. ભલે તેમણે પ્રગટ ન કરી હોય પણ યજ્ઞસેનની ઇચ્છા હતી કે કૃષ્ણાને હું અર્જુન વેરે આપું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ