શિક્ષક દિવસ / આ છે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના 10 અનમોલ વિચાર

dr sarvepalli radhakrishnan quotes in gujarati

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન (Sarvepalli Radhakrishnan)ની જયંતીના અવસરે દર વર્ષે 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ (Teachers Day) ઉજવવામાં આવે છે. રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના સંવાહક, પ્રખ્યાત શિક્ષણવિદ અને મહાન દાર્શનિક હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ