ડૉ. ભીમરાવ આંબેડરની આજે 63મી પુણ્યતિથિ છે. બાબા સાહેબ આંબેડકરે 6 ડિસેમ્બર 1956ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. આજના દિવસને તેમની યાદમાં પરિનિર્વાણ દિવસ તરીકે મનાવવામાં આવ્યા છે. આંબેડકર દલિત વર્ગને સમાનતા અપાવવા માટે તેઓએ જીવનભર સંઘર્ષ કર્યો હતો. આજના આ ખાસ દિવસે PM મોદી સહિત અનેક નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
બાબા સાહેબ આંબેડકરની 63મી પુણ્યતિથિ
આ દિવસને તેમની યાદમાં પરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
PM મોદી સહિત આ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
ડૉ. ભીમરાવ આંબેડર દલિત સમુદાયને માટે એક અલગ રાજકીય ઓળખની વકાલત કરતા હતા. દેશમાં ડૉ. આંબેડકરની યાદમાં અનેક કાર્યક્રમ કરવામાં આવે છે. અનેક રાજકીય પાર્ટીઓ આ દિવસને પરિનિર્વાણ દિવસના રૂપમાં ઉજવે છે. આજના દિવસે PM મોદી સહિત આ નેતાઓએ બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી છે.
PM મોદી, પ્રેસિડન્ટ રામનાથ કોવિંદ અને વાઈસ પ્રેસિડન્ટ વેંકૈયા નાયડુએ દિલ્હીમાં બાબા સાહેબ આંબેડકરને આપી શ્રદ્ધાંજલિ.
Delhi: Prime Minister Narendra Modi, President Ram Nath Kovind and Vice President M Venkaiah Naidu, pay tribute to Dr. BR Ambedkar on his death anniversary. pic.twitter.com/zPheq5qxyo
PM મોદી અને ભૂતપૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહે પણ બાબા સાહેબ આંબેડકરને સંસદમાં શ્રદ્ધાંજલિ અર્પી.
Delhi: Prime Minister Narendra Modi and Former PM Dr.Manmohan Singh in Parliament, to pay tribute to Dr. BR Ambedkar on his death anniversary. pic.twitter.com/IgI8WArM3Y