દાનવીર / ઉદ્યોગપતિએ કર્યું રૂ.600 કરોડનું દાન: એક ઘર સિવાય 50 વર્ષમાં બનાવેલી તમામ પ્રોપર્ટી ગરીબો માટે અપાઈ, જાણો કોણ છે આ 'દાનવીર'

dr arvind goyal became danveer karna of kaliyuga donated his lifetime earnings rs 600 crore

આજે તમને એક એવા દાનવીર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે લગભગ 600 કરોડની પોતાના જીવનની તમામ કમાણી દાનમાં આપી દીધી છે. માત્ર રહેવા માટે એક બંગલો તેમની પાસે રાખ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ