ધર્મ / ચૈત્રી નવરાત્રી પર ન કરી શકો 9 દિવસનું વ્રત તો ચિંતા ન કરો, આ ઉપાયથી મળશે માતા દુર્ગાની ખાસ કૃપા

Dont worry if you cant fast on Chaitri Navratri for 9 days this remedy will get the special grace of Maa Durga

ચૈત્ર નવરાત્રી કાલે 22 માર્ચ 2023, બુધવારથી શરૂ થઈ રહી છે. માતા દુર્ગાના ભક્ત નવરાત્રીના 9 દિવસ વ્રત કરે છે. જો તમે આ વખતે વ્રત નથી રાખી શકતા તો નિરાશ ન થવાની જરૂર નથી. આ કામ કરીને પણ માતા દુર્ગાની સંપૂર્ણ કૃપા મેળવી શકો છો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ