Diwali 2022 / ધનતેરસ પર આ મુહૂર્ત પર ભૂલથી પણ ન કરતાં ખરીદી, મા લક્ષ્મી પ્રસન્ન થવાને બદલે થઈ જશે ગુસ્સે

Don't shop on Dhanteras at this inauspicious time, Maa Lakshmi will be angry instead of happy.

ધનતેરસના દિવસે ખરીદી કરવાના પણ ઘણા નિયમો છે. એ દિવસે શુભ મુહૂર્ત પર ખરીદી કરવાથી જ એ ખરીદીનું ફળ મળે છે. 

બ્રેકિંગ ન્યૂઝ