તમારા કામનું / ભૂલથી પણ આ દિવસે તુલસી પત્ર તોડશો નહીં, નહીંતર ભગવાન વિષ્ણુ થઇ જશે નારાજ

Don't pluck Vishnu wife Tulsi's leaf on this day

ધાર્મિક પૂજા-અર્ચનમાં તુલસીનું મહત્વ અનેરૂં છે. તુલસીની દરરોજ પૂજા કરવાથી ઘરમાં બરકત થાય છે. જો કે અઠવાડિયામાં રવિવારે અને મંગળવારે તુલસી પત્રો તોડવું અશુભ માનવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ