મરકજ મામલો / સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પૂછ્યું, ખોટા-સાંપ્રદાયિક સમાચાર પર શું કાર્યવાહી કરી?

dont let people instigate and create law and order issues says supreme court

કોરોના વાયરસ મહામારી વચ્ચે નિઝામુદ્દીન મરકજ વિરુદ્ધ મીડિયામાં ખોટા સમાચાર પ્રોજેક્ટ કરવા સંબંધિત જમીયત ઉલેમા હિન્દની અરજી પર સુપ્રીમ કોર્ટે બુધવારે સુનાવણી કરી છે. જમીયત ઉલેમા હિન્દના વકીલ એઝાઝ મકબૂલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમે કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે લોકોને કાયદા અને વ્યવસ્થાના મુદ્દા પર ભડકાવવા ન દો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ