બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / યૂરિનમાં દેખાતા આ 4 સંકેતોને ભૂલથી પણ ઇગ્નોર ન કરતા, હોઇ શકે છે આ સમસ્યા તરફ ઇશારો!
Last Updated: 05:12 PM, 16 January 2025
યૂરિક એસિડ એ શરીરમાં કુદરતી રીતે બનનાર કચરો છે. તે શરીરમાં પ્યુરિનના તૂટવાથી બને છે. કિડની પેશાબ દ્વારા શરીરમાંથી યૂરિક એસિડ બહાર કાઢે છે. જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરતી નથી ત્યારે શરીરમાં યૂરિક એસિડનું ઉત્પાદન વધારે થાય છે અને તે લોહીમાં જમા થાય છે. આ જમાં થયેલ યૂરિક એસિડ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમાં સંધિવા સૌથી સામાન્ય બીમારી હોય છે. યૂરિક એસિડ વધવાના ઘણા કારણો હોઈ શકે છે અને તેમા કેટલાક લક્ષણો પણ દેખાય છે. જેમાં કેટલાક સંકેતો યૂરિનમાં પણ દેખાય છે, જેના વિશે આપણે અહીંયા જાણીશું.
ADVERTISEMENT
ADVERTISEMENT
યૂરિક એસિડ વધવાના શરૂઆતના તબક્કામાં કોઈ ચોક્કસ લક્ષણો દેખાતા નથી, પરંતુ જ્યારે તેનું લેવલ ખૂબ વધી જાય છે ત્યારે નીચે મુજબના લક્ષણ દેખાઈ શકે છે.
સ્વસ્થ આહાર - વધારે પ્યૂરીનવાળા ખોરાક ખાવાનું ટાળો અથવા તેને ઓછી માત્રામાં ખાઓ. આ સિવાય પુષ્કળ પાણી પીવો.
વજન ઘટાડો - જો તમે જાડા છો તો વજન ઘટાડવાથી યૂરિક એસિડનું લેવલ ઘટી શકે છે.
દવાઓ: ડૉક્ટર યૂરિક એસિડ ઘટાડવા માટેની દવાઓ આપી શકે છે.
લાઇફસ્ટાઇલમાં ફેરફાર: નિયમિત કસરત કરો, સ્ટ્રેસ ઓછો લો અને પૂરતી ઊંઘ લો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.